ભગવાન રામ અને રામાયણ સાથે સંકળાયેલા ધાર્મિક સ્થળો ભારતના ઘણા ભાગોમાં અસ્તિત્વ ધરાવે છે. ચિત્રકૂટમાં ભગવાન રામના પગના નિશાન હજુ…
કાળીચૌદશે પરિવારોએ સ્મશાનની મુલાકાત કરવા વિજ્ઞાન જાથાની અપીલ
વડ-વાજડીમાં અંધશ્રદ્ધા, કુરિવાજો સામે જાગૃતિ પત્રિકાનું વિતરણ થયું. રવિવારે ભૂત-પ્રેત, મશાલનું સરઘસ નીકળી મેલીવિદ્યાને અગ્નિદાહ અપાશે.રાજયના ૩૪ જિલ્લાઓમાં જનજાગૃતિ પત્રિકા…
ચોટીલાના કાબરણના નિર્દોષ પરિવાર ઉપર આરોપ મુકનારા મહિલા સહિત બે શખ્સોની અટકાયત કરતું પોલીસ તંત્ર – વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ
ખોટો આરોપ મુકનારાઓનો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા, કાબરણના સામત દેવશી પરમાર પરિવારે ષડયંત્ર કરી ખોટો આરોપ મુકયો.હમીરભાઈ ચાવડા નિર્દોષ હોવાનું…
24-25 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતના રાત્રિ આકાશમાં યોજાશે પાંચ ગ્રહોની પરેડ, જેનાથી સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય
24-01-2025 ન્યુઝ વોચ યશવંત દલસાણિયા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા આ દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર…
સુરત જિલ્લાની કીમ પાસેની દરગાહમાં માનસિક દર્દીઓ માટે મોતનો પૈગામ – વિજ્ઞાન જાથાડાકણનો આરોપ મુકનાર મહિલાનો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા
ન્યુઝ વોચ ૩૦ નવેમ્બર ૨૦૨૪ યશવંત દલસાણિયા ભરૂચ જિલ્લાના કલાદરા ગામની બંને મહિલા નિર્દોષ હોવાનું ખુલ્યું.જેલીબેન આહિરને હાજરી સવારી આવતા…
જૂનાગઢ-પોરબંદરના ઘેડ વિસ્તારની સમસ્યાનું કાયમી નિરાકરણ લવાશે – કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયા
08-07-2024 8:44 am ist ન્યુઝવોચકેન્દ્રીય શ્રમ અને રોજગાર સ્પોર્ટ્સ મંત્રાલયના કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયાએ કેશોદમાં બેઠક યોજી…
ગૃહ મંત્રાલયે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટમાં સુધારો કર્યો અને કેટલીક છૂટછાટ આપી
અમદાવાદ Avn, Jul 03, 2022, 1:58 PM ist ગૃહ મંત્રાલયે, ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ – FCRAમાં સુધારો કર્યો છે અને…
સુવિખ્યાત પત્રકાર – તંત્રી, લેખક, કવિ, રાજનૈતિક ચિંતક એવા બહુ આયામી વ્યક્તિત્વનાં સ્વામી જિજ્ઞેશ કાલાવડિયા નો આજે જન્મદિવસ
જીજ્ઞેશ કાલાવડિયા ના જન્મદિવસ નિમિત્તે તેમના હસ્તે લખાયેલ તેમની જીંદગીની સફર વિશે વાંચોરાજકોટ Jun, 28, 2022વર્ષો વીત્યાં, હવે આયખું વીતશે,આમ…
ઝુકરબર્ગની સર્વિસ થઈ ક્રેશ:વિશ્વભરમાં વ્હોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ થયા ઠપ્પ કંપનીએ કહ્યું- સોરી… સમસ્યા ટૂંક સમયમાં જ યોગ્ય થશે
Oct, 4, 2021ઝુકરબર્ગની સર્વિસ થઈ ક્રેશ:વિશ્વભરમાં વ્હોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ થયા ઠપ્પ કંપનીએ કહ્યું- સોરી… સમસ્યા ટૂંક સમયમાં જ યોગ્ય થશે…
તંત્રની સમીક્ષા બહારનુ મેઘતાંડવ-ભયમા હાલાર – પ્રિમોન્સુન કામગીરી-મીટીંગો-સુચનાઓ-તૈયારીઓ ટુંકી પડી …. હજુ ઝળુંબતી આફત
જામનગર Sep, 13, 2021 3:00 PM ist રીપોર્ટ ભરત ભોગાયતાજામનગર શહેર અને જિલ્લામા સર્વત્ર પણે તંત્રની સમીક્ષા અને તૈયારીઓ બહારનુ…
દ્વારકાના ભવ્ય જગતમંદિર પર વિજળી પડતા આજે ધ્વજા અડધી કાઠીએ લોકોની આસ્થા માં વધારો “જાકો રાખે સાઈંયા માર શકે નાં કોઈ”
મંગળવારે આકાશી વીજળી પડી પણ નુકસાન ન થયુ અને જાણે આજુબાજુના સૌ ને બચાવવા જગતમંદિરના નાથે વીજળી માથે ઝીલી લીધી…
વરસાદ ના જળને ભુગર્ભમાં ઉતારી તળને રીચાર્જ કરતા ક્ચ્છીજનો
કચ્છ : ૧૪ જુલાઈ ૨૧ બિમલ માંકડ દ્વારા પાણીદાર લોકો કચ્છને બનાવી રહ્યા છે પાણીદાર બિનઉપયોગી, જુના, ખાલી બોર કૂવા,…
ચલો…સ્કુલ….ચલે હમ…પણ ………ખાનગીમા નહી….સરકારીમા….હો…!!!ટ્રેન્ડ બદલ્યો
જામનગર Jul 14, 2021, 1:59 PM ist રીપોર્ટ ભરત ભોગાયતા વર્ષ ૨૦૨૧-૨૨ માં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૨૫૬ બાળકોએ ખાનગી શાળામાંથી…
ઉપલેટામાં બાળકીની હત્યા કરી અંતિમ સંસ્કાર ન કરાવી પુરાવાનો નાશ કરવાના ગુન્હાના આરોપીઓનો જામીન પર છુટકારો
ધોરાજી July 13, 2021 9:56 PM ist ઉપલેટામાં નવ વર્ષની બાળકીની સગી કાકી દ્વારા માથામાં દસ્તાના ઘા ઝીંકી હત્યા કરી…
જામનગર ખાતે બાલાચડી સૈનિક સ્કૂલ દ્વારા હીરક જયંતિની ઉજવણી
જામનગર 08 JUL 2021 રીપોર્ટ ભરત ભોગાયતા જામનગર ખાતે આવેલી બાલાચડી સૈનિક સ્કૂલ દ્વારા 08 જુલાઇ 2021ના રોજ હીરક જયંતિની…
સોસ્યલ મિડીયા પર એક મસ્ત મેશેજ ફરતો થયો છે કોરોના કેવો છે? તમારે વાંચવું જ પડશે વાંચો લ્યો…..
यह है कोरोना कीडा़ 👽 मुझे इस कीड़े की कई बातें बेहद पसन्द हैं…1- ये इतना ज़्यादा ईमानदार है कि…
પરસ્ત્રી સાથે આડા સંબંધોને કારણે પત્નિને દુઃખત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કરવાનાં ગુન્હાનાં આરોપીને જામીન મુકત કરતી જેતપુર સેશન્સ કોર્ટ
ધોરાજી 6 November 20 યશવંત દલસાણિયા ગુજરાત ની અસ્મિતા જેતપુર તાલુકાનાં પેઢલા ગામનાં રહેવાસી હિતેશ વલ્લભભાઈ સડસાણી સામે તેમના સસરાએ…
રાજકોટ ની સમરસ હોસ્ટેલ, સિવિલ અને પી.ડી.યુ. હોસ્પિટલમાં ગંભીર રોગ ધરાવતા ૨૦૦ થી વધુ ક્રિટિકલ દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરતાં ડો. હર્ષાબેન પરમાર
રાજકોટ Nov 05, 2020કોરોનાગ્રસ્ત દર્દીનારાયણની નિસ્વાર્થ સેવા કરી તેઓને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો, તાલીમબધ્ધ નર્સો…
અફસોસ સાથે કહેવુ પડે છે ગુજરાત નાં આજના વિદ્યાર્થીઓ યુવાનો ને માતૃ ભાષા ગુજરાતી વ્યાકરણ નું પુરૂ જ્ઞાન નથી
૪ સપ્ટેમ્બર ૨૦ – યશવંત દલસાણિયાકવિઓ, લેખકો ભાવિ પેઢી માટે અખુટ વારસો આપતા ગયાં છે પરંતુ આ દિશા કોણ બતાવે?…
ધોરાજી નગરપાલીકાના પ્રાથમીક સુવિધાના અભાવે નાગરીકોનો ટેકસ માફ કરવા એડવોકેટ ચંદુલાલ એસ. પટેલ દ્વારા મુખ્યમંત્રી ને લેખીતમાં ફરીયાદ
ધોરાજી ૨૮/૦૮/૨૦ યશવંત દલસાણિયા ગુજરાત ની અસ્મિતા ન્યુઝ ધોરાજી નાં નાગરીક અને એડવોકેટ સી. એસ. પટેલે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરતા…
પોરબંદર એટલે ગાંધીભુમી, સુરખાબી નગરી,સુદામાપુરી નો 1031 મો સ્થાપના દિવસ
પોરબંદર 3 August, 20, અહેવાલ : નાગેશ મોડેદરા બળેવ પૂનમના દિવસે જેઠવા વંશની રાજધાની પોરબંદરની સ્થાપના થઈ હતી. જેઠવા વંશની…
ગુજરાતી કાર્ટૂનકલાના સીમાસ્તંભ સમા જામીસાહેબ
જામી સાહેબ ના કાર્ટૂન 14 જુલાઈ 20 ચાલીસ વર્ષ સુધી કોઇપણ વિષય પર ચોટદાર કાર્ટૂન્સ કરી ગુજરાતી કાર્ટૂન્સમાં ક્યારેય ના…
બોલીવુડ, ટેલીવિઝન, સીતારાઓ નાં રહસ્યમય મ્રુત્યુ જેમાં અભિનેત્રીઓનાં મ્રુત્યુ વધુ
જીંદગીની રાહમાં બધાજ રસ્તા સરળ નથી હોતા, દુર્ગમ રસ્તા પાર કરનાર બુઝદીલ નથી હોતા / મનુષ્ય માત્રને તેમનાં જીવનમાં ચઢાવ…
કુતિયાણા તાલુકાના હામદપરા ગામની સરકારી પ્રાથમિક શાળા ખાનગી શાળાને ટક્કર મારે તેવી સુવિધાઓથી સભર
કુતિયાણા 17 June, 2020. અહેવાલ : નાગેશ મોડેદરા દ્વારા ખરા અર્થમાં ફુલસમા વિદ્યાર્થીઓનો શિક્ષણ સાથે ઉછેર કરતો બગીચો. ખેડૂત હોય…
जो लोग अकेले रहने का दम रखते हैं, ये 9 गुण केवल उन्हीं में हो सकते हैं।
बदलते जमाने के साथ लोगों का रहन-सहन तो बदल ही रहा है, साथ ही जीने का तरीका भी बदल रहा…
આગામી 24 કલાક દરમ્યાન મધ્ય પૂર્વ અરબ સાગર ઉપર દબાણ વધુ તીવ્ર બની વાવાઝોડુ તોફાનમાં પરિણામે તેવી શક્યતા
મધ્ય પૂર્વ અને તેની સાથે સંકળાયેલ દક્ષિણ પૂર્વ અરબ સાગર ઉપર દબાણ: ઉત્તર મહારાષ્ટ્ર – દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો માટે…
વાંકાનેરના કલાવડી ગામને પંચાયત દ્વારા સેનેટાઈઝેશન કરાયું
વાંકાનેર 18 એપ્રિલ 20 રિપોર્ટ: મયુર ઠાકોર વાંકાનેરના કલાવડી ગામે ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામને સેનેટાઈઝીંગ કરવાની કામગીરી હાથધરી હતી…
ધ્રાંગધ્રા ૧૮/૦૨/૨૦૨૦ ધ્રાંગધ્રાના યુવાનના ખાતા માંથી ઓનલાઇન રૂપિયા ઉપડી જતા છેતરપિંડીનો ભોગ બન્યો હવે પોતાના ખાતામાં રાખેલ રૂપિયા ની પણ…
ધ્રાંગધ્રાનાં ભરાડા ગામનાં ૧૦ પરિવારોએ ૧૦૦ વારના પ્લોટ મુદે હિજરત કરી ડે.કલેકટર ઓફીસે ધામાં નાંખ્યા
૧૦ પરિવાર માં ૩૦ લોકોનો સમાવેશ જેમાં ૯ બહેનો, ૨ બાળકો, ૧૯ પુરૂષ નો સમાવેશ ધ્રાંગધ્રા ૧૭/૦૨/૨૦ ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા…
ધનસુરા તાલુકાની શ્રધ્ધા કોલેજ પોયડા દ્વારા શહીદોને વાર્ષિક શ્રધ્ધાંજલિ અપાઈ
હિંમતનગર તા ૧૪ ફેબ્રુઆરી ૨૦ કુલદીપ ભાટીયા દ્વારા જમ્મુ કાશ્મીરના પુલવા માં વીરગતિ ને વરેલા જવાનોને સમગ્ર દેશમાં શ્રધ્ધાંજલિ આપવામાં…
મોરબીમાં દિકરીએ લગ્ન પુર્વે પર્યાવરણ પ્રત્યે જાગૃતતા દાખવી વૃક્ષારોપણ કરી નવો રાહ ચિંધ્યો
મોરબી તા.૧૩ ફ્રેબુઆરી ૨૦ અહેવાલ : રજાક બુખારી – ગોપાલ ઠાકોર પર્યાવરણ પર ગ્લોબલ વોર્મિંગની વ્યાપક અસર જોવા મળી રહી…
માળીયા પીએસઆઈનો સપાટો અણીયારી ટોલનાકા પાસેથી ઈગ્લિંશ દારૂ,બિયરથી ભરેલુ કન્ટેનર ઝડપ્યું
માળીયામિંયાણા તા.૧૩ ફ્રેબ્રુઆરી અહેવાલ : રજાક બુખારી – ગોપાલ ઠાકોર માળીયા પીએસઆઈ જી.વી.વાણીયાની જોશીલી કામગીરી ઈગ્લિંશ દારૂથી ખચોખચ ભરેલુ કન્ટેનર…
હળવદના સુરવદરમા બેઠા નાળામા હલકી ગુણવત્તાના કામ થતાં ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ
હળવદ ૧૩/૨/૨૦ “ભ્રષ્ટાચાર બંધ કરો” નારા લગાવી કામગીરીનો વિરોધ દર્શાવ્યો રાજ્ય સરકાર દ્વારા લોકોને સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે લાખો…
બોટાદ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ જિલ્લાના ૧.૯૦ લાખથી વધુ બાળકોના આરોગ્યની તપાસણી કરાશે
બોટાદ તા-૨૬.નવેમ્બર.૧૯ રિપોર્ટ-વિપુલ લુહાર રાજ્ય સરકારે શાળા આરોગ્ય કાર્યક્રમ થકી ગુજરાતના બાળકોને આરોગ્ય સુરક્ષા પુરી પાડી છે- મંત્રી કુંવરજીભાઈ બાવળીયા…
ધ્રાંગધ્રા ના વાવડી ગામે ટ્રેક્ટર નદી પાર કરવા જતા ૧૧ લોકો તણાયા આર્મી ની મદદથી ૩ ને બચાવાયા
ધ્રાંગધ્રા Aug 10, 2019, 2:44 PM ist by gmail સ્થાનિક તંત્રએ હેલિકોપ્ટર ની મદદ માંગી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માં સતત…
ધોરાજીમાં ઝાડને જીવાડવા માટે મારી પુર્ણ તૈયારી ઝાડ કાપવાના કારસ્તાનીઓ અંજામ આપતા પહેલા ચેતી જજો નહીતર પસ્તાશો -યશવંત દલસાણિયા
ધોરાજી નગરપાલિકાના જવાબદાર અધિકારીએ અરજદારની ફરીયાદ બાબતે આજ સુધી ધ્યાન આપ્યુ નથી અરજદારની કોર્ટના શરણે જવાની તૈયારી ધોરાજી 20 જુલાઇ…
સાંધાના દુઃખાવા માં પારીજાત નું ઝાડ અક્સીર ઈલાજ
આ ઝાડના પાંદડા આર્થરાયટીસ અને બધી જાતના સાંધાના દુઃખાવા ને મૂળમાંથી દુર કરશે. આર્થરાયટીસના દર્દી જો સંપૂર્ણ પથારીવશ છે, ચાલીસ…
ધોરાજી નગરપાલિકા પીડબલ્યુડી ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ફરીયાદ નોંધી એક માસમાં પોલીસને રિપોર્ટ કરવા હુકમ કરતી કોર્ટ
રોડ રસ્તા બાબતે ઘોરબેદરકારી દાખવતા એક નાગરીકના મોત થયાના પગલે પોલીસ ફરિયાદ થયેલ કાર્યવાહી ન કરતા કોર્ટે લાલ આંખ કરી…
ડભોઇ તાલુકાના કનાયડા ગામના ૬૧ વર્ષીય ખેડૂતે કરી હાઈબ્રીડ મરચાંની સફળ ખેતી.
Farmer Special Story… ડભોઈ ૭ એપ્રિલ ૧૯ ખાસ અહેવાલ આરીફ શેખ.. હાઈબ્રીડ બિયારણ થકી ૨ વીઘા જમીનમાં મરચાંની ખેતી માતબર…
રેશ્મા પટેલ એનસીપી માં જોડાયા માણાવદરની વિધાનસભાની પેટાચૂંટણી લડશે
માણાવદર ૨ એપ્રિલ ૧૯ રેશ્મા પટેલે લોકજ્વાલા ન્યુઝ ને માહિતી આપતા જણાવ્યું હતું કે આજ રોજ તારીખ 02/04/2019 ના રોજ…
ધોરાજીમાં ભક્ત શ્રી રત્નાબાપાની જગ્યામાં શહિદ વંદના કાર્યક્રમ યોજાયો દેશભક્તિના શૌર્ય ગીતો દ્વારા શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ
ધોરાજી ૬ માર્ચ ૧૯ – યશવંત દલસાણિયા લોકજ્વાલા ન્યુઝ જગ્યાના મહંત શ્રી ભીખુભગતના યુવાન દિકરા રોનકનું તાજેતરમાં આકસ્મિક અવસાન થતા…
ધોરાજીમાં ભક્ત શ્રી રત્નાબાપાની જગ્યામાં આગામી તા. ૫ ના શહિદ વંદના દેશભક્તિ કાર્યક્રમ યોજાશે
ધોરાજી ૩ માર્ચ ૧૯ યશવંત દલસાણિયા લોકજ્વાલા ન્યુઝ કારગીલ યુદ્ધ સમયે વિરગતિને વરેલા જેતલસરના વિર શહિદના પરીવારને અકત્રીત થયેલી રકમ…
રાજપીપળામાં બીજે દિવસે પણ એસટી કર્મચારીઓની હડતાલ મુસાફરોની હાલત કફોડી બની .
રાજપીપળા એસટી ડેપો સૂમસામ એસટી બસના તમામ ૨૮૦ જેટલા કર્મચારીઓ હડતાલ પર રહેતા રાજપીપળાના તમામ ૩૫ જેટલા રૂટો પર દોડતી…
ઈડર એસટીના કર્મચારી વિવિધ પડતર માગણીઓ મુદ્દે માસ સીએલ પર ઉતર્યા
હિંમતનગર તા ૨૧/૨/૧૯ રીપોર્ટ : કુલદીપ ભાટીયા ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ ડ્રાયવર , કંડકટર અનેં વર્કશોપ કર્મચારીઓની પડતર માંગણીઓ જેવી…
રાજપીપળા ખાતે એસટી બસની તમામ ૨૮૦ જેટલા કર્મચારીઓએ માસ સીએલ મૂકી દેતા રાજપીપળાની તમામ ૩૫ જેટલા રૂટો પર દોડતી એસટી બસોના પૈડા થંભી ગયાં.
કર્મચારીઓએ પોતાની માંગણીઓના સંદર્ભમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા બોર્ડર ઉપર ૨૪ કલાક ખડે પગે દેશની સેવા કરતાં જવાનોની જેમ અમે…
કેશોદમાં એસટી કર્મચારીઓની હડતાળ
કેશોદ તારીખ 21/2/19 પ્રકાશદવે દ્વારા વિવિધ માંગણીઓ સાથે એસટી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા ગુજરાત એસ ટી તંત્રના ત્રણ…
કેશોદ બ્રહ્માકુમારીઝ દ્વારા પંચ દિવસીય મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન
કેશોદ તારીખ 21/2/19 પ્રકાશદવે દ્વારા ભવ્ય શિવ અવતરણ રહસ્યનું દર્શન કરાવતો રથ સાથે કેશોદ માળીયા તાલુકામાં શોભાયાત્રા નીકળશે કેશોદ બ્રહ્માકુમારીઝ…
કેશોદ નગરપાલિકા દ્વારા દિવાબતી કર સફાઈ કરમાં વધારો કરાતા વિરોધ.
કેશોદ તારીખ 21/2/19 પ્રકાશદવે દ્વારા કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા મુખ્ય ચોકમાં છાવણી રાખી વાધાઅરજી એકઠી કરાશે… કેશોદ નગરપાલિકા સતાધિશો દ્વારા…
રક્તદાન વિશે લોકજાગૃત્તિ કેળવવા નર્મદા જિલ્લામાં રક્તદાન સંકલ્પ માટેનું મહા અભિયાન યોજાયું
અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં રક્તદાનના સામૂહિક સંકલ્પ થકી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતને વધુ યાદગાર બનાવતાં કેવડીયામાં પ્રવાસીઓ…
પરિણામ સુધારણાના સૂચનો ટાણે શિક્ષિકાએ મીટીંગમાં રોકડું પરખાવ્યું-આ વર્ષે પણ પરિણામ નહીં જ આવે સાહેબ, પહેલાં શિક્ષકોની ભરતી કરો
શિક્ષણજગતની શરમ…. પરિણામ સુધારણાના સૂચનો ટાણે શિક્ષિકાએ મીટીંગમાં રોકડું પરખાવ્યું-આ વર્ષે પણ પરિણામ નહીં જ આવે સાહેબ, પહેલાં શિક્ષકોની ભરતી…
સાબરકાંઠા જીલ્લા લોકસભાની બેઠકના રાજકીય સમીકરણો કુલ ૧૭.૭૫ હજાર મતદારો નક્કી કરશે.
હિંમતનગર તા ૧૮/૨/૧૯ રીપોર્ટ : કુલદીપ ભાટીયા આ વખતની બાજી કોણ જીતશે.કોણ હારશે કોણ ઉમેદવાર હશે.તેતો સમય જ બતાવશે પણ…
કેવડિયાની ર૮મી ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેકશન કમિશનર્સ કોન્ફરન્સસંપન્ન
ગુજરાતનાં આંગણે પધારેલા મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વેલી ઓફ ફ્લાવર્સ – નર્મદા ડેમ સહિત વિવિધ પ્રકલ્પોની લીધેલી મુલાકાત રાજપીપલા: વિશ્વની…
કેવડિયા ખાતે ર૮મી ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેકશન કમિશનર્સ કોન્ફરન્સના બીજા સત્ર માં મતદાર જાગૃતિ અભિયાનો અને પરિણામોનો વિચાર વિમર્શ થયો
રાજપીપળા : કેવડિયા ખાતે ર૮મી ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેકશન કમિશનર્સ કોન્ફરન્સમાં લોકશાહીનું આમૂલાગ્ર મજબૂતિકરણ અને મતદાર જાગૃતિ પરિસંવાદ યોજાયો હતો.…
કેવડિયા ખાતે ર૮મી ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેકશન કમિશનર્સ કોન્ફરન્સ યોજાઈ
ગુજરાતમાં યોજાયેલી આ ર૮મી પરિષદનું વિચાર મંથન : દેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચુનાવી પ્રક્રિયાને વધુ સમાવેશક બનાવવામાં ઉપયોગી નિવડશે સ્થાનિક સ્વરાજ્યની…
માલીવાડા ગ્રામ પંચાયત દ્વારા પ્રાંત અધિકારીના મનાઈ હુકમનો સરેઆમ ભંગ કરી પંચાયતનું બિલ્ડીંગ બાંધી દેવાયું
હિંમતનગર તા ૧૬/૨/૧૯ રીપોર્ટ : કુલદીપ ભાટીયા છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલી માલીવાડા પંચાયતનો વિવાદો પીછો જ નથી છોડતા.મનાઈ હુકમ…
કાશ્મીરના પુલાવામાં સી. આર. પી. એફ.ના ૪૪ જવાનો શહીદ થતા નર્મદામાં ઘેરા શોકનું મોજું વીર જવાનોને નર્મદાવાસીઓની અશ્રુભરી શ્રધાંજલિ
ગામકૂવા ગામના ગ્રામજનોએ મીણબત્તી પ્રગટાવી શ્રધાંજલિ આપી શાળા કોલેજોમાં શ્રધાંજલિના કાર્યક્રમો યોજાયા, સોસીયલ મીડીયામા શ્રધાંજલિના મેસેજ દિવસ ભર ફરતા રહ્યા…
રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખુદ બિમાર ૧૧ જેટલા નિષ્ણાંત તબીબોની જગ્યા વર્ષોથી ખાલી
ખુદ સિવિલ સર્જન અને આર.એમ.ઓ ની જગ્યા પર ઇન્ચાર્જથી ગાડુ ગબડે છે સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન કે એમ.આર.આઈ. ની કોઈ…
તા. ૧૬ મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી “ઓલ ઇન્ડીયા સ્ટેટ ઇલેકશન કમિશનર્સ કોન્ફરન્સ” ખૂલ્લી મૂકશે
જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે કેવડીયા કોલોની ખાતે થઇ રહેલી પૂર્વ તૈયારીઓની કરેલું નિરીક્ષણ જિલ્લાના અધિકારીઓ સાથે પટેલે યોજેલી સમીક્ષા બેઠક…
નાંદોદનાં બોરીદ્રા ખાતે કર્મયોગી ડૉ. ધવલ પટેલના નેજા હેઠળની તબીબી સારવાર ત્રિપૂટીની અનોખી ફરજ સેવા
માનવતા અને સંવેદનાએ બોરીદ્રા ગામની જયશ્રીને બક્ષ્યું નવજીવન ૩૫ થી ૪૦ ટકા દાઝી ગયેલી દિકરીને ઘેરબેઠા સઘન સારવાર મળવાને લીધે…
૧૫ મી થી ૧૭ મી ફેબ્રુઆરી દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા ખાતે “ઓલ ઇન્ડીયા સ્ટેટ ઇલેકશન કમિશનર્સ કોન્ફરન્સ” યોજાશે
જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલના અધ્યક્ષપદે કોન્ફરન્સની પૂર્વ તૈયારીઓ અંગે યોજાયેલી સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલના અધ્યક્ષપદે આજે રાજપીપળા કલેકટરાલય…
દેડીયાપાડા ખાતે આદિવાસી હિતરક્ષક સમિતિના નામે ધર્મવિરોધી પ્રવૃત્તિ કરવાના વિરોધમા આગેવાન જગતસિંહ વસાવાનો જાહેર વિરોધ તથા સામાજીક બહીષ્કાર કરાતા ચકચાર
દેડીયાપાડા ખાતે જાહેર સભા કરી અને વિશાળ રેલી કાઢી આવેદન અપાયુ ધાર્મિક સત્કાર\n્યમા અવરોધ ઉભી કરી, આદિવાસી સમાજ વિરોધી માનસિકતા…
હળવદની મંગલમ વિદ્યાલય ખાતે એક નમણી સાંજની ગમ્મત કાર્યક્રમ યોજાયો સાંઈરામ દવેએ પીરસ્યો હાસ્યરસ
હળવદ ૧૩/૨/૧૯ અહેવાલ જગદીશ પરમાર મંગલમ વિદ્યાલયના એમ.ડી.અશોકભાઈ પટેલએ આમંત્રિત મહેમાનોનું કર્યું અભિવાદન હળવદની મંગલમ વિદ્યાલય ખાતે એક નમણી સાંજની…
ઝારખંડના રાજ્યપાલશ્રીએ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ સાથે કરી ભાવવંદના
દેશની એકતા, અખંડિતતા તથા સાર્વભૌમિકતા માટે સરદાર વલ્લભભાઇ પટેલના કાર્યો ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલ છે – ઝારખંડના રાજ્યપાલ…
નર્મદા જયંતિએ રાજપીપળામા નર્મદા રથ સાથે વિદ્યાર્થીઓની નર્મદા બચાવો જાગૃતિયાત્રા રેલી નીકળી
નર્મદાની આરતી પૂજન સાથે નર્મદા બચાવો અંગેના પોસ્ટર બેનર સાથે નીકળેલી રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બની નર્મદા પ્રેમીઓ, સાધુ સંતો…
નર્મદા જિલ્લામાં શ્રધ્ધા ભક્તિભાવ પૂર્વક નર્મદા જયંતિ ઉજવાઈ
ઠેર ઠેર નર્મદા કિનારે, નર્મદા ઘાટે નર્મદા પૂજન, દીપયજ્ઞ, દીવડા, આરતી, તેમજ નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ, ભંડારા, નર્મદા સ્નાન ના…
દેડીયાપાડા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ખુલ્લી મુકાયેલી સર્વરોગ નિદાન શિબિર : ૧૨૮૦ દર્દીઓએ લાભ લીધો
રાજપીપળા ૪/૨/૧૯ રિપોર્ટ : જ્યોતિ જગતાપ ભરૂચ સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ તાજેતરમાં જિલ્લાના દેડીયાપાડા શિબિરને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લી મૂકી હતી.…
માળીયામિંયાણા પોલીસની મીઠી નજર તળે સફેદ રેતીનો કાળો કારોબાર ખાણખનીજ વિભાગ હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત સરકારી તિજોરીને કરોડોનુ નુકસાન
માળીયામિંયાણા તા.૩/૨/૧૯ રિપોર્ટ : રજાક બુખારી – ગોપાલ ઠાકોર મિંયાણીથી મોરબી વાયા ખાખરેચી થઈ જામનગર સુધી પહોંચતી રેતી ટ્રકોનો રેક…
રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા ફેરપ્રાઇઝ શોપ એસોસીએશનના સ્નેહ મિલન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીનું સ્વાગત કરાયું
પ્રહલાદભાઈ ઓલ ઇન્ડિયા ફેરપ્રાઇઝ શોપ એસોસીશનના ઉપપ્રમુખ અને ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ શોપ એસોસીશનના પ્રમુખ તરીકે સ્થાન શોભાવ્યું પ્રહલાદભાઈ મોદીનું કુમકુમ…
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઠગાઈના કેસમાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબી તા.૩/૨/૧૯ રિપોર્ટ : રજાક બુખારી – ગોપાલ ઠાકોર મોરબી ઠગાઈ કેસમાં દોઢ વર્ષથી ફરાર આરોપીને એસઓજી પોલીસે અમરેલીના સાવરકુંડલાથી…
