રામનવમીના પવિત્ર દિવસે કરુણાનિધાન ભગવાન શ્રી રામચન્દ્રની યશોગાથાનું ફરી ફરી ગાન થયા કરે છે. રામાયણ કે રામચરિતમાનસ આપણાં એવા મહાગ્રંથ છે કે તેમનું આકર્ષણ જનસામાન્યને કદી ઓછું થયું નથી. રામાયણ તથા ભાગવતની કથાઓ કહેવાતી રહે છે. અનેક સમર્થ કથાકારો આવી કથાની સાથેજ સારા વિચારો તેમજ ઉમદા મૂલ્યોની વાવણી જનસમુહના વિચારોમાં કરવા યથાશક્તિ પ્રયાસો કરતા... Continue Reading →
સંસ્કૃતિ : : નાનાભાઇ ભટ્ટ : શિક્ષણક્ષેત્રના યુગપુરુષ
ઢેબરભાઇએ જેમને ‘ગૃહસ્થી ઋષિ’ તરીકે ઓળખાવ્યા હતા તેવા આજન્મ કેળવણીકાર નાનાભાઇ ભટ્ટની સ્મૃતિ હમેશા મનમાં આનંદ તથા આત્મવિશ્વાસની લહેરખી પ્રગટ કરી શકે તેવી છે. યુવાન નાનાભાઇએ પ્રતિષ્ઠિત ગણાતી અને વિશેષ આર્થિક ઉપાર્જન કરાવે તેવી કોલેજના અધ્યાપકની નોકરીનું સમજપૂર્વક રાજીનામું મૂક્યું. હેતુ દક્ષિણામૂર્તિ વિદ્યાસંસ્થાને વિશેષ સમય ફાળવવાનો હતો. ભાવનગર મહારાજા ભાવસિંહજી પ્રજાવત્સલ અને વ્યવહારુ રાજપુરુષ હતા.... Continue Reading →
સફીના હુસેન-સંસ્કૃતિ
:સફીના હુસેન: રોમન મેગ્સેસે એવોર્ડ અને કન્યાઓનું શિક્ષણ: ૧૯૫૮થી રોમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવે છે. તેની પ્રતિષ્ઠા ખુબ ઉંચી છે. આ એવોર્ડને એશિયાના નોબેલ એવોર્ડ સાથે સરખાવવામાં આવે છે. આપણાં દેશના ૬૦થી વધારે લોકોને આ મૂલ્યવાન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આપણાં દેશનો સૌ પ્રથમ રોમન મેગ્સેસે એવોર્ડ વિનોબા ભાવેને આપવામાં આવ્યો હતો. ૧૯૨૫ના વર્ષનો... Continue Reading →
સફીના હુસેન-વાટે…ઘાટે
:સફીના હુસેન: રોમન મેગ્સેસે એવોર્ડ અને કન્યાઓનું શિક્ષણ: ૧૯૫૮થી રોમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવે છે. તેની પ્રતિષ્ઠા ખુબ ઉંચી છે. આ એવોર્ડને એશિયાના નોબેલ એવોર્ડ સાથે સરખાવવામાં આવે છે. આપણાં દેશના ૬૦થી વધારે લોકોને આ મૂલ્યવાન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આપણાં દેશનો સૌ પ્રથમ રોમન મેગ્સેસે એવોર્ડ વિનોબા ભાવેને આપવામાં આવ્યો હતો. ૧૯૨૫ના વર્ષનો... Continue Reading →
સફીના હુસેન-ક્ષણના ચણીબોર
:સફીના હુસેન: રોમન મેગ્સેસે એવોર્ડ અને કન્યાઓનું શિક્ષણ: ૧૯૫૮થી રોમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવે છે. તેની પ્રતિષ્ઠા ખુબ ઉંચી છે. આ એવોર્ડને એશિયાના નોબેલ એવોર્ડ સાથે સરખાવવામાં આવે છે. આપણાં દેશના ૬૦થી વધારે લોકોને આ મૂલ્યવાન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આપણાં દેશનો સૌ પ્રથમ રોમન મેગ્સેસે એવોર્ડ વિનોબા ભાવેને આપવામાં આવ્યો હતો. ૧૯૨૫ના વર્ષનો... Continue Reading →
ઉત્તમચંદ શાહ અને સરદાર પટેલ-સંસ્કૃતિ
બારડોલી આશ્રમ ઉત્તમચંદ શાહ અને સરદાર પટેલ: જીવનની સંધ્યાએ થોડી નરમ તબિયત સાથે ભારતના નાયબ પ્રધાનમંત્રી બારડોલી આશ્રમની મુલાકાત માટે આવે છે. આ આશ્રમ એ તેમના માટે પોતાના ઘર સમાન છે. આથી આ સ્વગૃહે વાપસીનો ખાસ ઉદ્દેશ છે. સરદાર સાહેબ આશ્રમના તરવરિયા તથા સમર્પિત સેવક ઉત્તમચંદ શાહને આશ્રમમાં આવ્યા પછી તરત જ મળે છે.... Continue Reading →
ઉત્તમચંદ શાહ અને સરદાર પટેલ-વાટે…ઘાટે
બારડોલી આશ્રમ ઉત્તમચંદ શાહ અને સરદાર પટેલ: જીવનની સંધ્યાએ થોડી નરમ તબિયત સાથે ભારતના નાયબ પ્રધાનમંત્રી બારડોલી આશ્રમની મુલાકાત માટે આવે છે. આ આશ્રમ એ તેમના માટે પોતાના ઘર સમાન છે. આથી આ સ્વગૃહે વાપસીનો ખાસ ઉદ્દેશ છે. સરદાર સાહેબ આશ્રમના તરવરિયા તથા સમર્પિત સેવક ઉત્તમચંદ શાહને આશ્રમમાં આવ્યા પછી તરત જ મળે છે.... Continue Reading →
ઉત્તમચંદ શાહ અને સરદાર પટેલ-ક્ષણના ચણીબોર
બારડોલી આશ્રમ ઉત્તમચંદ શાહ અને સરદાર પટેલ: જીવનની સંધ્યાએ થોડી નરમ તબિયત સાથે ભારતના નાયબ પ્રધાનમંત્રી બારડોલી આશ્રમની મુલાકાત માટે આવે છે. આ આશ્રમ એ તેમના માટે પોતાના ઘર સમાન છે. આથી આ સ્વગૃહે વાપસીનો ખાસ ઉદ્દેશ છે. સરદાર સાહેબ આશ્રમના તરવરિયા તથા સમર્પિત સેવક ઉત્તમચંદ શાહને આશ્રમમાં આવ્યા પછી તરત જ મળે છે.... Continue Reading →
બાળ મહારાજની સંવેદનશીલતા-સંસ્કૃતિ
મારા લોકોને શા માટે મારો છો? બાળ મહારાજની સંવેદનશીલતા: ૧૯૨૭માં ભાવનગરના બાળ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ઇંગ્લેન્ડ અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા. અભ્યાસકાળ દરમિયાન એક વખત તેઓ પોતાના વતન ભાવનગરમાં રજાઓ ગાળવા આવતા હતા. તેઓ ટ્રેઈનમાં સિહોર સ્ટેશને પહોંચ્યા. પોતાના ભાવિ મહારાજા આવે છે તેથી તેમનો સત્કાર કરવાનો ઉમળકો લોકોમાં વ્યાપક હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા... Continue Reading →
બાળ મહારાજની સંવેદનશીલતા-વાટે…ઘાટે
મારા લોકોને શા માટે મારો છો? બાળ મહારાજની સંવેદનશીલતા: ૧૯૨૭માં ભાવનગરના બાળ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ઇંગ્લેન્ડ અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા. અભ્યાસકાળ દરમિયાન એક વખત તેઓ પોતાના વતન ભાવનગરમાં રજાઓ ગાળવા આવતા હતા. તેઓ ટ્રેઈનમાં સિહોર સ્ટેશને પહોંચ્યા. પોતાના ભાવિ મહારાજા આવે છે તેથી તેમનો સત્કાર કરવાનો ઉમળકો લોકોમાં વ્યાપક હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા... Continue Reading →
બાળ મહારાજની સંવેદનશીલતા-ક્ષણના ચણીબોર
મારા લોકોને શા માટે મારો છો? બાળ મહારાજની સંવેદનશીલતા: ૧૯૨૭માં ભાવનગરના બાળ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ઇંગ્લેન્ડ અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા. અભ્યાસકાળ દરમિયાન એક વખત તેઓ પોતાના વતન ભાવનગરમાં રજાઓ ગાળવા આવતા હતા. તેઓ ટ્રેઈનમાં સિહોર સ્ટેશને પહોંચ્યા. પોતાના ભાવિ મહારાજા આવે છે તેથી તેમનો સત્કાર કરવાનો ઉમળકો લોકોમાં વ્યાપક હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા... Continue Reading →
અલી અકબર-સંસ્કૃતિ
અલી અકબર: અખબારો વેચનાર યુરોપનો છેલ્લો ફેરિયો: અખબાર વેચતા એક ફેરિયાનું જીવનના પાછલા તબક્કામાં સન્માન ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કરવામાં આવે તે અસાધારણ ઘટના છે. આવા અહેવાલો જોઈએ તેટલા પ્રસિદ્ધિને પામતા નથી તે આપણી વ્યવસ્થાની ખામી છે. ફ્રાન્સમાં બની તેવી ઘટનાઓ ભાગ્યે જ બને છે. અખબારની સફળતા કે નિષ્ફળતામાં તેનું સમયસર તથા નિયમિત વિતરણ... Continue Reading →